કોરોના વયર્સના કારણે વિશ્વ સ્વસ્થ્ય સંગઠન તરફથી ગાઇડલાઇન ઘણી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. સફાઈ અને સુરક્ષાને લઇ ઘણા પ્રકારના દિશાનિર્દેશો જાહેર કરાઈ રહ્યા છે. એ જ ક્રમમાં WHO તરફથી ફૂડ સેફ્ટિનેં લઇ ઘણી ટિપ્સ આપવાનામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે શું જરૂરી છે.
સફાઈનું વિશેષ ધ્યાન રાખવું
જમવાનું બનાવતી સમયે અથવા કોઈ પણ ખાદ્ય સામગ્રી પકડવા પહેલા હાથ સારી રીતે સાફ કરો. ટોયલેટ પછી હાથ સારી રીતે ધોવું। જમવાનું બનાવવા માટે લેવાતી બધી વસ્તુઓ સારી રીતે ધોવો અને સેનિટાઇઝ કરવું। કિચન એરિયાએ કોઈ પણ પ્રકારના કીડા-મકોળા અને જાનવરોથી દૂર રાખો.

શા માટે છે જરૂરી
મોટાભાગે સૂક્ષ્મજીવ બીમારીનું કારણ નથી હોતા પરંતુ ગંદી જગ્યા, પાણી અને જાનવરોમાં ખાતરનાખ સૂક્ષ્મજીવ વ્યાપક રૂપમાં જોવા મળે છે. આ સૂક્ષ્મજીવ વાસણ લુછવા, કિચનના નાય કપડું અને કટિંગ બોર્ડમાં સરળતાથી આવી જાય છે જે હાથો દ્વારા ભોજનમાં પહોંચી શકે છે. માટે ઘણા પ્રકારના ખાદ્ય જનિત રોગ હોઈ શકે છે.
કાચું અને પાકેલુ ભોજન અલગ-અલગ રાખો
કાચું મીટ, ચિકન અથવા સી-ફૂડને અન્ય ખાદ્ય પદાર્થોથી દૂર રાખો। કાચા ભોજન માટે સામગ્રી અને વાસણ અલગ રાખો. કાચા ભોજનમાં ઉપયોગમાં લેવાતું કટિંગ બોર્ડ અને ચપ્પુનો ઉપયોગ પછી બીજું ભોજન બનાવવામાં ન કરે. કાચું અને પાકેલ ભોજન વચ્ચે દુરી રાખવા માટે તે કોઈ બંધ વાસણમાં રાખો.

શું છે જરૂરી ?
કાચું ભોજન, વિશેસ રૂપથી માસ, પોલ્ટ્રી, સી-ફૂડ અને એના જ્યુસમાં ખતરનાક સૂક્ષ્મજીવ હોઈ શકે છે. ભોજન બનાવતી સમયે એકથી બીજા ભોજનમાં પણ જઈ શકે છે માટે એને અલગ રાખવું જરૂરી છે.
ભોજનને સારી રીતે પકાવો
ભોજનને સારી રીતે પકાવો ખાસ કરીને મીટ,ઈંડા, પોલ્ટ્રી અને સી ફુડ્સ। એને 70 ડિગ્રી સેલ્સિયસ પર ધીમે ધીમે ઉકાળી સારી રીતે પકાવો. એનું સૂપ બનાવતી સમયે એ વાતનું ધ્યાન રાખો કે એ ગુલાબી કલરનું ન થાય. એ પાક્યા પછી એકદમ સાફ દેખાવું જોઈએ. તાપમાન ચેક કરવા માટે તમે થર્મોમીટરનો પણ ઉપયોગ કરી શકો છો. પાકેલા ભોજનને ખાવા પહેલા એક વખત ફરી સારી રીતે ગરમ કરો.

શું છે જરૂરી ?
સારી રીતે ખાવાનું પકાવાથી બધા કીટાણુ મારી જાય છે. સ્ટડીથી જાણવા મળ્યું છે કે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પાકેલું જમવાનુ સુરક્ષિત હોય છે. જમવાનું બનાવવામાં જેના પર ખાસ જરૂરત છે તે છે ખીમો, મીટ અને પોલ્ટ્રી ફૂડ.
ભોજનને સુરક્ષિત તાપમાનમાં રાખો
રૂમમાં તાપમાન પર પાકેલ ભોજનને 2 કલાકથી વધુ ન છોડો, પાકેલ ભોજનને યોગ્ય તાપમાનમાં ફ્રીઝમાં રાખો. ભોજન પરોસવા પહેલા એને ઓછા મા ઓછા 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સારી રીતે ગરમ કરો. ભોજનને ફ્રીઝમાં વધુ સમય માટે ન રાખો.

શા માટે જરૂરી છે ?
રૂપના તાપમાન પર રાખેલ ભોજનમાં સૂક્ષ્મજીવ ઘણી ઝડપથી વધે છે. 5 ડિગ્રીથી ઓછા અને 60 ડિગ્રીથી વધુ તાપમાનમાં આ સૂક્ષ્મજીવ ત્યાં આવતા નથી. જોકે કેટલાક ખારનાખ કીટાણુ 5 ડિગ્રીથી ઓછા તાપમાનમાં પર વધે છે.
સાફ પાણીનો ઉપયોગ કરો
પીવાનું અને જમવાનું બનાવવામાં હંમેશા સાફ પાણીનો ઉપયોગ કરો. બને ત્યાં સુધી પાણીને પીવા પહેલા ઉકાળી લો. શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈ લેવો. તાજું અને પૌષ્ટિક ભોજન લેવો। સુરક્ષાના રૂપમાં પાશ્ચરાઈઝડ મિલ્ક યોગ્ય રહેશે। એક્સપાયરી ડેટથી આગળનો વસ્તુનો ઉપયોગ ન કરો.

શા મટે જરૂરી છે
કાચી સામગ્રી અહીં સુધી કે પાણી અને બરફમાં પણ ઘણી વખત સૂક્ષ્મજીવ જોવા મળે છે જે પાણીને જેરી બનાવી દે છે. કાચા ખાદ્ય પદાર્થોની ખરીદી સાવધાનીથી કરો અને એને સારી રીતે ધોઈને જ કાપો.
આ પણ વાંચો : મોદી સરકારના આ નિર્ણયથી ચીનને લાગી શકે છે મોટો ઝાટકો, ભોગવવું પડી શકે છે મોટું નુકશાન
