Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, March 28, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

ગોધરા કાંડમાં નકારત્મક ભૂમિકા ધરાવતા કોણ છે ત્રણ પૂર્વ IPS

11/12/2019
in Gujarat, Latest News

2002ના ગોધરા કાંડ પછી થયેલા રમખાણો અંગે તપાસ પંચનો આજે 17 વર્ષ પછી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન મોદી સહિતના ઓને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. રિપોર્ટમાં પૂર્વ IPS અધિકારીઓની ભૂમિકા નકારાત્મક હતી તેવો ઉલ્લેખ છે. આ રમખાણો બાદ રાજ્ય સરકાર અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર અને રાહુલ શર્માને સરકાર સાથે વિવાદ થયો હતો.

કોણ છે આ પૂર્વ અધિકારીઓ

સંજીવ ભટ્ટ

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Image result for સંજીવ ભટ્ટ"

સંજીવ ભટ્ટ 1988માં પોલીસ તરીકે જોડાયા હતા. એક વખત તેવો નરેન્દ્ર મોદીની ગુડબુકસમાં આવતા અધિકારી તરીકે ઓળખાતા હતા. 2002 પછી તેઓ ગાંધીનગર સાબરમાંથી જેલમાં ફરજ બજાવતા હતા. 2011માં સંજીવ ભટ્ટે ઍફિડેવિટમાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે ‘હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.’ ત્યાર પછી તેઓની જૂનાગઢ પોસ્ટિંગ થઇ ગઈ હતી. તેમણે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા. મોદી સરકારે આ અંગે કહ્યું હતું કે સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર નહોતા અને તેના કોઈ સાક્ષી નથી.

રાહુલ શર્મા

Image result for Godhrakand three officers rahul sarma"

ભાવનગરના DSP રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય તેને ઠાર કરવાનો આદેશ આપ્યો હતો.જોકે આઈપીએસ અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાને પસંદ પડયો નહીં, તેમણે તેમની બદલી અમદાવાદ કરી દીધી. ત્યાંથી તેમને કંટ્રોલરૂમમાં ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. ત્યાં તેમણે 2002માં ગુજરાતમાં બે માત્ર મોબાઇલ કંપનીઓ હતી ત્યાં તેઓ 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સની માહિતી માંગી. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ માહિતી આપવામાં આવી તેમાં તેઓને પુરાવાઓ મળ્યા. આ કાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાવટી સામેની રાહુલ શર્માએ આ ફોનકોલ્સની સીડી રજૂ કરી હતી. નાણાવટી પંચમાં ગુજરાત સરકાર રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો. ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુકત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી

આર.બી. શ્રીકુમાર

Image result for આર.બી.શ્રીકુમારે"

1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા છે જ્યારે ગોધરા કાંડ થયો હતો ત્યારે તેઓએ નરેંદ્ર મોદી પર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા. તેમણે ગોધરાકાંડ અને ત્યાર પછીની ઘટના માટે બનાવવામાં આવેલ નાણાવટી કમિશનના તપાસ અહેવાલના ભાગ-2ને સરકાર જાહેર કરે એ માટે ગુજરાત હાઇકોર્ટમાં સરકારને રિસ્પોડન્ટ બનાવી રિટ પિટિશન દાખલ કરી હતી.

Tags: Godhra kandGodhra Kand report
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.