Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 15, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

સોનિયા ગાંધી દેશ હિત સાથે જોડાયેલી દરેક ઘટનામાં મૌન કેમ રહે છે?

23/04/2020
in Aayog દ્રષ્ટિકોણ, India, Latest News
sonia gandhi

પાલઘર વિસ્તારમાં યોજનાપૂર્વક સાધુઓની નિર્મમતાપૂર્વક હત્યા અને દેશના ખ્યાતનામ પત્રકાર અર્નબ ગોસ્વામી પર કોન્ગ્રેસી ગુંડાઓએ કરેલાે હિંસક હુમલાે – આ બંને ઘટનામાં જાણે અજાણે સોનિયા ગાંધીનું નામ જોડાયું. એક તો સાધુઓની હત્યા પાછળ ડાબેરીઓ અને ઇસાઇ મિશનરીના કરતૂતો હોવાનું કહેવાય છે, અને બીજુ દેશના કોઇપણ ખૂણામાં નાની અમથી ઘટના સમયે ઉછળી ઉછળીને બુમો પાડતા સોનિયા ગાંધી સાધુની હત્યા સમયે મૌન સાધી લીધું.

તબલીગીઓના કારણે દેશ આખો કોરોના મહામારીમાં વધુ સપડાયો એમાં પણ સોનિયા ગાંધી ચૂપ રહ્યા. ત્યારે સ્વાભાવિક પ્રશ્નો થાય કે આતંકવાદીઓના હિત માટે બોલનાર, ઇસાઇ મિશનરીઓને મદદ કરનાર સોનિયા ગાંધીનું આ રહસ્યમય વર્તન કેમ? દેશહિત સાથે એ ક્યારેય કેમ ઊભા રહ્યા નથી? હંમેશા એ દેશને તોડનારા પરિબળોની પડખે જ કેમ ઊભા રહે છે? અથવા દેશહિતનું કામ કરનારા સામે આક્ષેપો કેમ કરતા રહે છે?’

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સોનિયાનું વર્તન કાયમ રહસ્યથી ભરેલું રહ્યું છે.

sonia gandhi

ભૂતકાળની ઘટનાઓ પણ એ તરફ ઇશારો કરે છે.

1986માં સમગ્ર વિશ્વને ઇસાઇયતને રંગી નાખવાનું સપનું લઇને પોપ જ્હોન પોલ દુનિયાના પ્રવાસે નીકળેલા. ચીન અને ટચુકડા શ્રીલંકાએ પોતાના દેશમાં પ્રવેશવા દીધા નહોતા. પરંતુ ભારતમાં એ વખતે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. સોનિયા મહારાણી હતા. એ કહે એમ જ થતું. પ્રધાનમંત્રી નિવાસમાં પાદરીઓની તૂતી બોલતી હતી. સૌ જાણે છે સોનિયા ગાંધી ઇસાઇ મિશનરીનું પ્યાદું છે. ફેબ્રુઆરી 1986 માં પોપ જ્હોનનું ભારતમાં લાલ જાજમ પાથરી સ્વાગત થયું. એમણે ભારતની ધરતી પર રાજીવ-સોનિયાની હાજરીમાં એકવીસમી સદીમાં આખા એશિયા ખંડના ગળામાં ક્રોસ પહેરાવી દેવાનું એલાન કરેલું. બીજી વાત એમણે જાહેરમાં એ કરી કે સોનિયા મારી માનસપુત્રી છે…. પછીનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ…

રાજનીતિમાં ક્યારેય ન આવવાનું સોનિયાનું નાટક. અચાનક રાજીવની હત્યા. રાજીવની હત્યા પછી રહસ્યમય રીતે થોડા વર્ષ રાજકારણથી અલિપ્ત રહેવું અને એ પછી અચાનક સોનિયા દ્વારા કોન્ગ્રેસ અધ્યક્ષ સિતારામ કેસરીને લાત મારી પોતે કોગ્રેસ અધ્યક્ષની ખુરશી પર ચડી જવું. ઇસાઇ લોબીની બોલબાલા…સોનિયા પરિવારની મુઠ્ઠી કોન્ગ્રેસ… શાસનમાં સૌથી વધુ મજબૂત કોઇ થયું હોય તો એ ઇસાઇ મિશનરી, પશ્ચિમી બૌદ્ધિકો અને આતંકવાદી તરફી લોબી….

આ યાદી હજુ લંબાવી શકાય!

sonia gandhi

2014 સુધી બધા ઢોંગીઓ એક તરફી પ્રચારલીલા કરતા હતા. પહેલીવાર લોકોને ખબર પડીકે ભારતીય મીડિયામાં પણ પાકિસ્તાન તરફી, આતંકવાદ તરફી, ભારતને તોડનારી ટોળકી, સેક્યુલારિઝનો બૂરખો પહેરીને ફરી રહેલી વિવિધ ગેંગ છે. સંતોની હત્યા પાછળ પણ મિશનરીના કારનામા જવાબદાર છે. જ્યાં સંતોની હત્યા થઇ ત્યાં બેરોકટોક ધર્માંતરણનું કામ ચાલી રહ્યું છે.

અંગ્રેજોના સમયથી જંગલ વિસ્તારમાં ભોળા આદિવાસીઓનું ધમકી-લોભ લાલચથી ધર્માંતરણ ચાલી રહ્યું છે. મિશનરી લોબી પાવરફૂલ છે કે એ મીડિયામાં બેઠેલા એમના દલાલોનો સાથ લઇ ઘડીના છટ્ટા ભાગમાં ભારતને દુનિયાભરમાં બદનામ કરી શકે છે. ડાંગ એનું ઉદાહરણ છે. 1999-2000માં અહીં એક પણ ચર્ચની કાંકરી ખરી નહોતી, એક પણ ઇસાઇને ઘસરકો નહોતો પડ્યો તોય ભારતીય મીડિયાના દલાલોનો સાથ લઇ ગુજરાતને આખા વિશ્વમાં બદનામ કરી મૂકેલું. આવી તો અનેક ઘટનાઓ છે.

જંગલમાં આગ કોણે લગાડી છે એ હવે અજાણ્યું નથી. મિશનરી, ડાબેરીઓની મિલી ભગતથી આજ જંગલો લોહિયાળ બની રહ્યા છે.

નક્સલી ગુંડાઓ પાસે આટલા બધા અબજો રૂપિયાના શસ્ત્રો આવે છે ક્યાંથી? એમની આવકના સ્ત્રોત કયા? ખેર આવા તો ઘણા સવાલો છે.

અર્નબ ગોસ્વામીએ તો ખરેખર સાપનો કરંડિયો ખોલવાની હિંમત કરી છે. ઘણું ઝેર બહાર આવશે.

જાણીતા લેખક અને રાજકીય જાણકાર કિશોરભાઈ મકવાણાની કલમે

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: arnab goshwamiCongressisaiKishor MakwanaleftyNews aayogNews Analysisnews gujaratinews in gujaratiNews online in Gujaratipalghar mob lynchingSonia Gandhi
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.