Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

કેમ સોશ્યિલ મીડિયા પર #HumWapasAayenge ટ્રેન્ડ થઇ રહ્યું છે ?

18/01/2020
in India, Latest News

કાશ્મીરી પંડિતના હિજરત પર બનેલી વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ “શિકારા”નો એક ડાયલોગ સોશ્યિલ મિડીયા પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. આ ડાયલોગ છે, ‘અમે પાછા આવીશું’. એક અહેવાલ મુજબ, આ હેશટેગ સાથે ટ્વિટર પર કાશ્મીરી પંડિત વિડીયો અને ફોટાઓ સાથે ફરી પાછા ઘાટી પર વળવાની વાતો કરી રહ્યા છે.  

हम वापस कश्मीर आएंगे…..#HumWapasAayenge pic.twitter.com/o5O8AzbqoJ

— Manoj Agrawal 🇮🇳 (@manojagrawal73) January 18, 2020

આ વિડીયોમાં કેટલાક લોકો કહે છે કે, “અમે આવીશું અમારા વતન, અહીં જ મરીશું અને આજ પાણીમાં અમારી અસ્થિને વહાવીશું. રંગમંચ કલાકાર ચંદન સાધુએ પણ આ વસ્તુમાં ભાગ લીધો અને કાશ્મીરી પંડિતોને પ્રાર્થના કરી કે તે પોતાનો સંદેશો રેકોર્ડ કરો અને #HumWapasAayenge સાથે શેર કરો.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

As Kashmiri Pandits complete 30 years in exile this weekend, let our cry for justice be finally noticed. We have shown unimaginable resilience,
and today we resolve to return home.

[Kashmiri Pandit friends: please record this video statement and put it up with #HumWapasAayenge pic.twitter.com/rUHTDlXLMZ

— Chandan Sadhu (@chandansadhu) January 17, 2020

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જુલાઈ 2019 રાજ્યસભામાં કહ્યું હતું કે, કેન્દ્રીય સરકાર કાશ્મીરી પંડિતો અને સૂફીઓને કાશ્મીર ઘાટીમાં લાવવામાં માટે પ્રતિબંધ કરે છે. એક સમય એવો આવશે જયારે કાશ્મીરી પંડિતો પ્રસિદ્ધ ખીર ભવાની મંદિરમાં પૂજા-પાઠ કરશે અને તેમની સાથે સૂફીઓ પણ હશે.

https://twitter.com/NamrataWakhloo/status/1218179664260190208

ગૃહ પ્રધાને વધુમાં કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમના કેટલાક મંદિરો તોડી નાખવામાં આવ્યા હતા. સૂફીવાદને રાજ્યમાં નિશાને લેવામાં આવ્યા  હતા કારણકે, તેઓ એકતાની વાતો કરતા હતા. જણાવી દઈએ કે શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર પૂર્વમાં સ્થિત ખીર ભવાની મંદિર કાશ્મીરીઓના પવિત્ર તીર્થ સ્થાનોમાંથી એક છે.

સ્થળાંતર કરનારાઓને પેકેજ મળશે

ઓક્ટોબર  2019માં કેન્દ્રીય પ્રધાનમંડળ પ્રકાશ જાવડેકરે જાહેર કર્યું કે પીઓકે થી જમ્મૂ-કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં આવીને વસવાટ કરનાર પરિવારો માટે કેન્દ્ર સરકાર મદદ કરશે. તેમણે કહ્યું હતું કે પ્રતિ પરિવારને 5.5 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. તેથી અહીં વસવાટ કરતા પરિવારોને ન્યાય મળશે. પીઓકેમાંથી 5300 વસવાટ કરતા પરિવારો જમ્મૂ-કાશ્મીરના અન્ય ભાગોમાં વસી ગયા હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: #Kashmir30SaalBaad30 Saal baadGujarati NewsHum Wapas AayengIndia on KashmirJammuKashmirkashmirKashmir PanditKashmir WellyKashmiri PanditsNews aayognews gujaratinews in gujaratiNews is GujaratiNews on GujaratiNews online in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.