Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, February 6, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

શા માટે ભારતીયોમાં વિકસી રહી છે ઝડપથી ઇમ્યુનીટી ?

20/08/2020
in Corona Updates, India, Latest News
corona virus india

ભારતમાં કોરોના(Corona virus india)ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના 27 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે 53 હજારથી વધુ લોકોના મોત થયા છે. તેની સામે અત્યાર સુધીમાં કોરોનાથી સારા થયેલા દર્દીઓની આંકડો 21 લાખ નજીક પહોંચી ગયો છે. ત્યારે દુનિયાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સતત એક વાત કહી રહ્યા છે કે ભારતમાં લોકોનામાં કોરોના એન્ટીબોડીઝ(Antibody) બહું ઝડપથી વિકસી રહી છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં આટલી ઝડપથી એન્ટીબોડી બની રહી નથી. ભારતમાં દર ચોથા વ્યક્તિમાં એન્ટિબોડી છે.

આ કારણે ભારતના લોકોમાં એન્ટિબોડીનું પ્રમાણ વધુ

India corona update

દિલ્હી અને મુંબઈમાં શરૂઆતમાં ખુબ ઝડપથી વાયરસ ફેલાયો હતો. દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા હતા. દિલ્હીમાં પહેલા સીરો સર્વેમાં 23 ટકા એન્ટીબોડી અને બીજા સીરો સર્વેમાં 29 ટકા એન્ટીબોડી વિકસી હોવાનું જાણવા મળ્યું હતુ. વિશેષજ્ઞો મુજબ, વિકસિત દેઓમાં લોકોની જીવનશૈલીની સુવિધા વધુ છે જેની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં ઘણી ઓછી છે, માટે તેઓ અલગ અલગ રીતે વાયરસ સાથે સામનો કરી રહ્યા છે. આ કારણે તેમના શરીરમાં અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની શક્તિ પેદા થઈ જાય છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ કારણે ભારતમાં રિકવરી રેટ વધુ

hospital news aayog

ભારતીયોમાં ફ્લૂ અને ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી સામે લાડવા પહેલાથી એન્ટિબોડી છે. જેના લક્ષણ ઘણા કોરોના જેવા જ છે. કેટલીક ઉણપ દવાઓમાંથી પુરી થઈ જાય છે માટે કોરોનાના સામાન્ય લક્ષણોમાં તેઓ ઉભરી આવે છે. જેથી ભારતમાં રિકવરી રેટ સારો છે.

કોરોના નવો વાયરસ છે એટલે અલગ અલગ ઈમ્યુનિટીની જરુર છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન અને સીડીસીનો રિપોર્ટ મુજબ એન્ટીબોડીનો 90 ટકા ભાગ 28 દિવસમાં ખતમ થઈ જાય છે. જ્યારે 93 ટકા એન્ટીબોડી 28થી 40 દિવસની અંદર ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં તેઓ ફરી કોરોનાની ઝપેટમાં આવી શકે છે. જેથી સાવધાની રાખવી ખુબ જરુરી છે.

આ પણ વાંચો : PM મોદીનો પત્ર વાંચી ભાવુક થયા મહેન્દ્ર સિંહ ધોની, આભાર માનતા કહ્યું…

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona recovery rate in indiacorona viruscorona virus immunitycovid 19IndiaNews aayognews gujaratinews in gujaratiNews online in Gujaratiગુજરાત ન્યૂઝગુજરાતી સમાચાર
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.