Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, March 20, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

શા માટે કહેવામાં આવે છે આ એકાદશીને ‘દેવપોઢી એકાદશી’ ?

08/11/2019
in Diwali Special, Latest News, રસપ્રદ વાતો

આજે શુક્રવારે એકાદશીની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. હિન્દુ સમુદાયમાં ભારે મહત્વ ધરાવતી દેવઊઠી એકાદશી દરમિયાન શહેરનાં મંદિરોમાં તુલસી વિવાહની ઉજવણી સાથે જ હિન્દુ ચાતુર્માસની પણ ધાર્મિક રીતે પૂર્ણાહુતિ થશે. જ્યારે ચાર મહિનાના વિરામ બાદ લગ્ન સહિતના માંગલિક કાર્યોનો શુભારંભ થશે. તુલસી વિવાહ અને પ્રબોધિની એકાદશી સાથે જોડાયેલી ગાથાનું હિન્દુ સમુદાયમાં ભારે મહત્વ આંકવામાં આવતું હોય મંદિરોમાં તેની રોનક જોવા મળશે.

વર્ષના સૌથી મોટા પર્વ દિવાળીમાં મહત્વના દિવસોમાં દેવઊઠી એકાદશીનું પણ અનેરું મહત્ત્વ છે. દેવઊઠી એકાદશી સાથે જ ચાર મહિનાના હિન્દુ ચાતુર્માસ પણ પૂરા થાય છે. શાસ્ત્રી ડો. કર્દમ દવેએ જણાવ્યું હતુ કે, કારતક સુદ અગિયારસના શુક્રવારે દેવપ્રબોધિની અથવા તો દેવઊઠી અગિયારસ મનાવાશે. દેવપ્રબોધિની એકાદશી સાથે હિન્દુ ચાતુર્માસની સમાપ્તિ થશે અને લગ્નસરાનો પ્રારંભ થશે. આ પૂર્વે બરાબર ચાર માસ પહેલા અષાઢ સુદ અગિયારસે વિષ્ણુ ભગવાન પોઢે છે. જેથી તેને દેવપોઢી અગિયારસ કહેવાય છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

દેવઊઠી એકાદશીથી દેવદિવાળી સુધીના દિવસોમાં તુલસી વિવાહ થાય છે. ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરળે છે અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે. જેમાં વિષ્ણુ ભગવાન (શાલિગ્રામ) અને તુલસી માતાના વિવાહને કારણે આ દિવસે તુલસી ચઢાવવાનો નિષેધ છે. જેથી આ દિવસે બીલીપત્ર ચઢાવવામાં આવે છે. આ દિવસે વિધિવત વિષ્ણુ ભગવાન અને તુલસીના લગ્ન કરવામાં આવે છે. દેવઊઠી એકાદશીએ હિન્દુ ચાતુર્માસ પૂરા થતા હોવા છતાં લગ્નનું પહેલુ મુહૂર્ત ૨૦ નવેમ્બરના રોજ છે.

Tags: DevUthi agiyarasDiwaliImportance of DevUthi agiyarasnewsNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiTulsi Vivah
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.