Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Friday, March 24, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

કેમ સાધ્વી પ્રજ્ઞાએ ત્રણ કલાકમાં બે વાર માંગી માફી ?

29/11/2019
in India, Latest News

ભોપાલ થી ભારતીય જનતા પાર્ટીની સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ત્રણ કલાકની અંદર બીજી વાર લોકસભા માં માફી માંગી છે. મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવાના નિવેદન પર વિપક્ષે ભારી હંગામો કર્યો હતો. ત્યાર પછી શુક્રવારે પ્રજ્ઞા ઠાકુરે માફી માંગી. લોકસભામાં એમણે કહ્યું કે મેં નાથુરામ ગોડસેને દેશભક્ત નથી કહ્યું. છતાં કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું.

સાધ્વી પ્રજ્ઞા એ બીજી વખત માફી માંગતા કહ્યું કે..’ મેં 27/11/2019ના રોજ SPG બિલ પર ચર્ચા દરમિયાન નાથુરામ ગોડસેને દેશભક્ત નથી કહ્યું, છતાં મારા નિવેદનથી કોઈને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પહેલા બપોરે 12 વાગ્યે લોકસભા માં સાધ્વી પ્રજ્ઞા એ માફી માંગી લીધી હતી, પરંતુ એ છતાં વિપક્ષે હંગામો કર્યો હતો. ત્યાર બાદ લોકસભામાં સ્પીકરે સર્વદળીય બેઠક બોલાવી હતી, જેમાં નક્કી થયું હતું કે પ્રજ્ઞા સદનમાં ફરી માંફી માંગશે

પહેલા નિવેદનમાં શું કહ્યું હતું?

સાધ્વી પ્રજ્ઞા એ લોકસભામાં પોતાના નિવેદનને લઇ માફી માંગી હતી, પરંતુ એની સાથે તેમણે નામ લીધા વગર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કરી દીધો હતો. જેના પર વિવાદ થઇ ગયો હતો.

સાધ્વી પ્રજ્ઞાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘ ઘટનાક્રમમાં સૌથી પહેલા મારા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીથી કોઈને ખોટું લાગ્યું હોય તો હું એમાં પ્રત્યે ક્ષમા માંગુ છું. પરંતુ એ પણ કહેવા માંગુ છું કે સાંસદમાં મારા નિવેદનન તોડીમરોડીને રજુ કરવામાં આવ્યું છે. મારુ કહેવું કઈ બીજું હતું પણ એના કોઈ ખોટા રૂપમાં રજુ કરવામાં આવ્યું.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, ‘મહાત્મા ગાંધી દ્વારા દેશ પ્રત્યે સેવા ભાવને હું સન્માન કરું છું. પરંતુ મેં સદનને ધ્યાન અપાવવા માંગુ છું કે આજ સદનના એક માનનીય સદસ્ય દ્વારા મને સાર્વજનિક રીતે આતંકવાદી કહેવામાં આવી છે. મારી સાથે તત્કાલીન સરકાર દ્વારા રચવામાં આવેલ ષડયંત્ર છતાં કોઈ આરોપી સિદ્ધ થયા નથી, જ્યાં સુધી કોર્ટ દ્વારા મને આરોપી સાબિત ન કરવામાં આવે ત્યાં સુધી મને આતંકવાદી કહેવું કાનૂનને વિરુદ્ધ છે.

BJP MP Pragya Singh Thakur in Lok Sabha: Mein sadan mein mere dwara ki gayi kisi bhi tipani se kisi bhi prakar se kisi koi thess pahunchi ho toh uske liye mein khed prakat kar kshama chahti hun pic.twitter.com/tgjMbzhSvW

— ANI (@ANI) November 29, 2019

બીજેપી સાંસદે કહું કે, ‘કોઈ આરોપ સિદ્ધ કર્યા વગર આતંકવાદી કહેવું એક મહિલા, સાંસદ કે સન્યાસી માટે મારા સન્માન પર હુમલો કરી મને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક મહિલા હોવા છતાં તત્કાલીન સરકાર દ્વારા માનસિક, શારીરિક રૂપમાં મને ત્રાસ આપવામાં…

આ પણ વાંચો : ગોડસેને દેશભક્ત કહેવું પ્રજ્ઞાને ભારે પડ્યું, ભાજપે લીધો મહત્વનો નિર્ણય

સાધ્વીની સામે જોકે વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો હતો.વિપક્ષી સભ્યોનુ કહેવુ હતુ કે, માફી એક લાઈનમાં માંગવાની હોય છે પણ સાધ્વી પ્રજ્ઞા માફી માંગવાની જગ્યાએ સ્પષ્ટતા કરી રહ્યા છે.

તે બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું હતુ કે, પ્રજ્ઞાએ માફી માંગી લીધી છે. એ પછી વિપક્ષનો આવો વ્યહવાર યોગ્ય નથી.દરમિયાન મામલો શાંત પાડવા માટે હવે સ્પીકરે બપોર બાદ તમામ પક્ષોની એક બેઠક બોલાવી છે.

Tags: apologyloksabhaMahatma GandhiNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiSadhvi pragya thakurstatement
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.