Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Friday, February 3, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

કાશ્મીર ઘાટીમાં સૈન્ય બળ વધારવા પાછળ કયા કારણો જવાબદાર ?

28/07/2019
in India, Latest News

જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહેલી ગતિ વિધિઓ પછી કેન્દ્રની મોદી સરકાર સામે એક તરફ રાજ્યના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે કેમ આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તે પણ સૌ કોઈને થઇ રહ્યો છે. હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના કશ્મીર પ્રવાસથી પાછા આવતાં જ ત્યાં 10,000 વધારે જવાન મોકલવાના નિર્ણય પર અટકળો શરુ થઈ ગઈ.

આ તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય દળોની તહેનાતીથી ઉગ્રવાદીઓના નેટવર્કને ધ્વસ્ત કરવાની ઝૂંબેશને વધુ ઝડપી બનાવવામાં આવી શકે છે. સાથે જ કાશ્મીરમાં કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવી રાખવામાં મદદ પ્રાપ્ત થશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે કાશ્મીરમાં સુરક્ષા દળોની વધારે 100 કંપનીઓ તહેનાત કરવામાં આવી રહી છે. દરેક કંપનીમાં 100 જવાન હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 જુલાઈના રોજ કેન્દ્રીય સશસ્ત્ર દળોની વધારે 100 કંપનીઓ તહેનાત કરવાનો ઓર્ડર જાહેર કર્યો હતો. આ કેન્દ્રીય દળોમાં CRPF, BSF, ASB, ITBP નો સમાવેશ થાય છે.

બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્રના નિર્ણયે ઘાટીમાં ભયાનક વાતાવરણ ઉભું કરી દીધું છે. તેમણે લખ્યું કે ઘાટીમાં વધારે 10 હજાર જવાનો તહેનાતકરવાનો કેન્દ્રનો નિર્ણય લોકોના મનમાં ભય પેદા કરી રહ્યો છે. કાશ્મીરમાં સુરક્ષા દળોની કોઈ કમી નથી. ભારત સરકારને બીજીવાર વિચારવાની અને પોતાની નીતિ બદલવાની જરુર છે.

કેમ આ નિર્ણય ?

એક અહેવાલ અનુસાર NSA અજીત ડોભાલ શ્રીનગર ઘાટીના પ્રવાસે પહોંચ્યાં હતાં. તેમણે ત્યાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ટ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે દરમિયાન રાજ્યપાલના સલાહકાર કે. વિજય કુમાર, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યન, ડીજીપી દિલબાગ સિંહ, આઈજી એસપી પાણી જેવા લોકો સમાવેશ થાય છે.

કાશ્મીર પ્રવાસ પર દિલ્હીથી આઈબીના અધિકારીઓની ટીમ એનએસએ સાથે હતી. દેશના વિભિન્ન ભાગોમાં તહેનાત કેન્દ્રીય સુરક્ષા દળોને એરલિફ્ટ કરીને સીધા જ કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં છે.

અગાઉ 24 ફેબ્રુઆરીના રોજ દેશભરમાંથી કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 100 કંપનીઓને કાશ્મીર મોકલવામાં આવી છે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વધારે સુરક્ષા દળોની વ્યવસ્થા જરુરી છે. અત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષામાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોના આશરે 40 હજાર જેટલા જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.