Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, January 29, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી જોસેફ ટીંગલીઝની ભારત સરકારને સલાહ, ખચકાયા વગર અમીરો પર ટેક્સ વધારો

06/10/2020
in India, Latest News
joseph tinglitz economist

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ તથા આર્થિક મંદીમાં સરકારનો એજન્ડા, જેઓ વંચિત છે અને કોરોનાના કારણે પિડીત છે તેના પર જ હોવો જોઈએ અને સરકારના તમામ સંસાધનો- સ્ત્રોતો તેમના તરફ વાળીને જ હાલની સ્થિતિનો મુકાબલો કરી શકાશે. વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી તથા નોબેલ પારિતોષિક વિજેતા જોસેફ ટીંગલીઝેચેમ્બર્સ સરકારનું મહત્તમ બજેટ આ વર્ગ માટે ફાળવવાની સલાહ આપતા કહ્યું કે જરૂર પડે તો ધનવાનો પરનો ટેક્ષ વધારવામાં પણ સરકારે ખચકાવું જોઈએ નહી.

ભારતમાં અબજોપતિની સંખ્યા મોટી

PM modi news aayog

મુંબઈમાં ફેડરેશન ઓફ ઈન્ડીયન ઓફ ચેમ્બર્સની બેઠકને સંબોધતા જોસેફે જણાવ્યું કે હાલની સ્થિતિમાં બેજ મુદા મહત્વના છે. પ્રથમ કોરોનાને શકય તેટલો કાબૂમાં રાખવો અને બીજું તમારા નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ. આ બન્નેની હાલની સ્થિતિનો મુકાબલો કરી શકશે. તેઓએ જણાવ્યું કે જો તમારી પાસે નાણાકીય સ્ત્રોત ન હોય તો તમારે ધનિકો પરનો ટેક્ષ વધારીને પણ તે મેળવવા જોઈએ. ભારતમાં હવે અબજોપતિઓની સંખ્યા મોટી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સરકારે આ કામગીરી સારી કરી છે

જો તમો વધુ નાણા ખર્ચ કરશો તો તે અર્થતંત્રને એક રાહત પેકેજ જ હશે. ભારતીય અર્થતંત્ર 2.9 ટ્રીલીયન ડોલર સુધી પહોંચી છે તે ઝડપથી થ્રી ટ્રીલીયન ડોલર બની જશે. તેઓએ કહ્યું કે સરકારે એક કામગીરી સારી કરી છે કે ગ્રામીણ ક્ષેત્ર સુધી અનાજ પહોંચાડીને કોઈને ભૂખ્યું ન સૂવે તે ચિંતા કરી છે. ઉપરાંત ગરીબોના હાથમાં ગ્રામીણ ક્ષેત્રમાં નાણા મુકવાથી માંગ વધી છે. સરકાર નાણાકીય ખાધની ચિંતાથી ખર્ચ કરતા ખચકાય છે.

આ પણ વાંચો : જગુઆર કારનું વેચાણ 50% વધ્યું

અમેરિકા જેટલા નાણા ભારત પાસે નથી. ફુગાવો પણ કાબુ બહાર જઈ શકે છે પણ આપણે અર્થતંત્રને વેગ આપવાનો છે તે સંદર્ભમાં તેઓએ સલાહ આપતા કહ્યું, ભારત અને અમેરિકા બન્ને નવી ચલણી નોટો છાપે છે પણ તેનાથી ફુગાવાજનક સ્થિતિ બનશે નહી અને હાલ નાણા ખર્ચવા જરૂરી છે જો તેમ કરવામાં નહી આવે તો લાંબાગાળે ખુબજ નુકશાન થશે.

આ પણ વાંચો : હવે સ્ટ્રીટ ફૂડ પણ ઓનલાઈન મળશે

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: Indian Economyjoseph tinglitzjoseph tinglitz economistlockdownModi Governmentnews
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.